ભારતની 'સિલિકોન વેલી' બેંગ્લુરુનું પાણી હવે પીવાલાયક રહ્યું નથી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ જાહેર થયો.
ભારતની 'સિલિકોન વેલી' બેંગ્લુરુનું પાણી હવે પીવાલાયક રહ્યું નથી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ જાહેર થયો.
Published on: 24th February, 2026

કર્ણાટકના સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર, બેંગ્લુરુના 147 તળાવોનું પાણી પીવાલાયક નથી. તળાવોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને માપદંડોમાં ખરી ઉતરતી નથી. ઉનાળામાં પાણીની ગંભીર કટોકટીની ભીતિ છે. એકપણ તળાવનું પાણી માણસના વપરાશ માટે યોગ્ય નથી.