હરિયાણામાં ઇન્દોર જેવો કાંડ: દુષિત પાણીથી ૧૨ લોકોના મોત, પાંચ બાળકોનો સમાવેશ.
હરિયાણામાં ઇન્દોર જેવો કાંડ: દુષિત પાણીથી ૧૨ લોકોના મોત, પાંચ બાળકોનો સમાવેશ.
Published on: 17th February, 2026

હરિયાણાના પલવલમાં દુષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો, જેમાં ૧૨ લોકો માર્યા ગયા. મૃતકોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ટીમ અને ડોક્ટરો તૈનાત કરાયા છે. પ્રભાવિત વિસ્તારના લોકોના લોહીના નમૂના લેવાયા. ચારના મૃત્યુનું કારણ હેપેટાઇટિસ-બી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ઇન્દોર જેવી જ છે.