દાહોદના ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં આગ લાગતા કરતબ દરમિયાન એક વ્યક્તિનું જીવતું ભૂંજાય જવાથી કરુણ મોત.
દાહોદના ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં આગ લાગતા કરતબ દરમિયાન એક વ્યક્તિનું જીવતું ભૂંજાય જવાથી કરુણ મોત.
Published on: 17th February, 2026

દાહોદના ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં અગ્નિ કરતબ વખતે આગ લાગતા એક વ્યક્તિનું દુઃખદ મોત થયું. શોભાયાત્રામાં મંડળી આગનું વર્તુળ બનાવતી વખતે જ્વલનશીલ પદાર્થ છૂટતા આગ લાગી. રમણભાઈ રાઠોડ આગમાં ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.