દિલ્હી પર લશ્કર-એ-તૈયબાના હુમલાનું કાવતરું: સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું.
દિલ્હી પર લશ્કર-એ-તૈયબાના હુમલાનું કાવતરું: સુરક્ષા એજન્સીઓ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું.
Published on: 22nd February, 2026

દેશની સુરક્ષા એજન્સીઓએ દિલ્હીને નિશાન બનાવી આતંકવાદી હુમલાનું કાવતરું ખુલ્લું પાડ્યું છે, જેમાં લશ્કર-એ-તૈયબા લાલ કિલ્લા આસપાસ અને ચાંદની ચોકમાં બોમ્બ ધડાકા કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાનમાં થયેલા બ્લાસ્ટનો બદલો લેવા માટે IED દ્વારા હુમલો થઈ શકે છે. Intelligence input પ્રમાણે લશ્કર-એ-તૈયબા દેશભરના મંદિરોને પણ TARGET કરી શકે છે.