
ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ દરરોજ સરેરાશ 4000 દર્દીઓ દાખલ થયાનો ખુલાસો.
Published on: 13th August, 2025
Gujarat PMJAY Scheme હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 48.89 લાખથી વધુ દર્દીઓએ સારવાર લીધી. છેલ્લા 3 મહિનામાં 3.63 લાખ દર્દીઓ નોંધાયા, એટલે કે દરરોજ સરેરાશ 4039 દર્દીઓ આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થાય છે. આ યોજના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ છે.
ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ દરરોજ સરેરાશ 4000 દર્દીઓ દાખલ થયાનો ખુલાસો.

Gujarat PMJAY Scheme હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 48.89 લાખથી વધુ દર્દીઓએ સારવાર લીધી. છેલ્લા 3 મહિનામાં 3.63 લાખ દર્દીઓ નોંધાયા, એટલે કે દરરોજ સરેરાશ 4039 દર્દીઓ આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલમાં દાખલ થાય છે. આ યોજના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ છે.
Published on: August 13, 2025