મોહન ભાગવતના હિન્દુ-મુસ્લિમ નિવેદન પર વિપક્ષનો સવાલ
મોહન ભાગવતના હિન્દુ-મુસ્લિમ નિવેદન પર વિપક્ષનો સવાલ
Published on: 30th August, 2026

RSS Chief Mohan Bhagwatના અમેરિકામાં આપેલા ‘વિવિધતામાં એકતા’ વાળા નિવેદન પર વિપક્ષ આક્રમક બન્યો છે. Bhagwat એ કહ્યું કે જો કોઈ હિન્દુ ઈચ્છે કે ભારતમાં મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે હિન્દુ નથી. આ નિવેદન પર કપિલ સિબ્બલે ટિપ્પણી કરી કે "વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી." રાશિદ અલ્વીએ પૂછ્યું કે અમેરિકા જઈને કેમ બોલવું પડ્યું? શું છબી સુધારવાનો પ્રયાસ છે? TMC સાંસદ સોગત રોય અને AIMPLBના મૌલાના ફિરંગી મહલીએ પણ પ્રતિક્રિયા આપી.