
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ દિલ્હીમાં નિધન.
Published on: 05th August, 2025
Former Governor Of J&K સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા અને 11 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ તરીકે તેમણે ફરજ બજાવી હતી.
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ દિલ્હીમાં નિધન.

Former Governor Of J&K સત્યપાલ મલિકનું 79 વર્ષની વયે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા અને 11 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ તરીકે તેમણે ફરજ બજાવી હતી.
Published on: August 05, 2025