
માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, અનામત મામલે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ દરમિયાન બેરિકેડિંગ તોડી નાખવામાં આવ્યા.
Published on: 05th August, 2025
ગાંધીનગરમાં માજી સૈનિકો સરકારી ભરતીમાં અનામત માટે 9 દિવસથી ધરણાં કરી રહ્યા છે. સરકારે વાટાઘાટો ન કરતાં તેમણે વિધાનસભા ઘેરાવની ચીમકી આપી. 5 ઓગસ્ટે 300 સૈનિકો એકઠા થયા, પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. કોઈ જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી, પોલીસ સાથે ઘર્ષણ થયું અને barricading હટાવી વિધાનસભા તરફ વધ્યા, પોલીસે detention શરૂ કરી. સૈનિકોએ પોતાના સાથીદારોને છોડાવ્યા. સરકારે સોમવાર સુધી કોઈ નિર્ણય કર્યો ન હતો.
માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, અનામત મામલે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ દરમિયાન બેરિકેડિંગ તોડી નાખવામાં આવ્યા.

ગાંધીનગરમાં માજી સૈનિકો સરકારી ભરતીમાં અનામત માટે 9 દિવસથી ધરણાં કરી રહ્યા છે. સરકારે વાટાઘાટો ન કરતાં તેમણે વિધાનસભા ઘેરાવની ચીમકી આપી. 5 ઓગસ્ટે 300 સૈનિકો એકઠા થયા, પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો. કોઈ જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી, પોલીસ સાથે ઘર્ષણ થયું અને barricading હટાવી વિધાનસભા તરફ વધ્યા, પોલીસે detention શરૂ કરી. સૈનિકોએ પોતાના સાથીદારોને છોડાવ્યા. સરકારે સોમવાર સુધી કોઈ નિર્ણય કર્યો ન હતો.
Published on: August 05, 2025