એસ-400 મિસાઇલો સહિત રૂ. 2.38 લાખ કરોડના હથિયારોની ખરીદીને મંજૂરી.
એસ-400 મિસાઇલો સહિત રૂ. 2.38 લાખ કરોડના હથિયારોની ખરીદીને મંજૂરી.
Published on: 28th March, 2026

રાજનાથસિંહની આગેવાની હેઠળ સંરક્ષણ કાઉન્સિલે એસ-400 મિસાઇલો, મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સૈન્ય માટે ધનુષ ગન તથા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ સહિત આશરે રૂ. 2.38 લાખ કરોડના હથિયારો અને હાર્ડવેરની ખરીદીને મંજૂરી આપી છે. આ નિર્ણયો ભારતની સુરક્ષાને વધુ મજબૂત કરશે.