ડભોઇમાં રથયાત્રા શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની યોજાઇ બેઠક
ડભોઇમાં રથયાત્રા શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની યોજાઇ બેઠક
Published on: 15th July, 2026

ડભોઇ શહેરમાં 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ યાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને હતા. બેઠકમાં DySp, PI, ચીફ ઓફ્સર, નગરપાલિકા પ્રમુખ, વિવિધ ધર્મોના આગેવાનો અને મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.