પંચમહાલમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન ઉજવવા બેઠ3 યોજાઇ
પંચમહાલમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન ઉજવવા બેઠ3 યોજાઇ
Published on: 15th July, 2026

આગામી 9 ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ટીસી કાપડિયા કોલેજ ખાતે આદિવાસી આગેવાનોની બેઠ3 યોજાઇ હતી. જેમાં ઉજવણીને ભવ્ય અને સફ્ળ બનાવવા માટે વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. જેના આયોજન માટે સોસાયટીવાઇઝ ફળો એકત્રિત કરવાની, ગત વર્ષનો ખર્ચ વધેલ ફળો તેમજ આ વર્ષનું આયોજન કરાયું હતું. આદિવાસી સમાજના વિવિધ આગેવાનો કાર્યકરો તેમજ યુવાનોને કાર્યક્રમ સંબંધિત જવાબદારી સોંપાઇ હતી.