જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને વૃક્ષારોપણ આયોજિત થયું.
જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને વૃક્ષારોપણ આયોજિત થયું.
Published on: 05th August, 2025

જામનગરના પસાયા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ અને નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન થયું. આ કાર્યક્રમ ધનુભા જાડેજા પરિવારે આયોજિત કર્યો હતો, જેમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને રાજેશ્વરી ટ્રેડિંગ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.