
Rajkot News: રામ મોકરિયાને ભાજપના કાર્યક્રમોમાં 'નો-એન્ટ્રી', મેયરનો ખુલાસો, આંતરિક ખટરાગની અટકળો તેજ.
Published on: 05th August, 2025
રાજકોટ ભાજપમાં આંતરિક ખટરાગની ચર્ચા, RMC અને ભાજપના કાર્યક્રમોમાં રામ મોકરિયાનું નામ ગાયબ! મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું, "રામભાઈ વડીલ છે, ભાજપ પરિવાર છે, કોઈ ખટરાગ નથી." મોકરિયાના ભૂતકાળના ભ્રષ્ટાચારના આક્ષેપો અને ત્રણ કાર્યક્રમોમાં નામ ગાયબ થવાથી રાજકારણ ગરમાયું. હવે રામ મોકરિયા શું કહે છે તેના પર સૌની નજર. ભાજપમાં બધું પરિવાર જેવું જ છે.
Rajkot News: રામ મોકરિયાને ભાજપના કાર્યક્રમોમાં 'નો-એન્ટ્રી', મેયરનો ખુલાસો, આંતરિક ખટરાગની અટકળો તેજ.

રાજકોટ ભાજપમાં આંતરિક ખટરાગની ચર્ચા, RMC અને ભાજપના કાર્યક્રમોમાં રામ મોકરિયાનું નામ ગાયબ! મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું, "રામભાઈ વડીલ છે, ભાજપ પરિવાર છે, કોઈ ખટરાગ નથી." મોકરિયાના ભૂતકાળના ભ્રષ્ટાચારના આક્ષેપો અને ત્રણ કાર્યક્રમોમાં નામ ગાયબ થવાથી રાજકારણ ગરમાયું. હવે રામ મોકરિયા શું કહે છે તેના પર સૌની નજર. ભાજપમાં બધું પરિવાર જેવું જ છે.
Published on: August 05, 2025