રાજકોટ: PGVCLની 4.5 લાખ ગ્રાહકોને 182 કરોડના બાકી બિલ ભરવાની નોટિસ, નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ચીમકી.
રાજકોટ: PGVCLની 4.5 લાખ ગ્રાહકોને 182 કરોડના બાકી બિલ ભરવાની નોટિસ, નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ચીમકી.
Published on: 20th February, 2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા 4.5 લાખ વીજ ગ્રાહકોને 182 કરોડના બાકી બિલની નોટિસ, બે બિલથી વધુ બાકી સામે કડક કાર્યવાહી અને વીજ જોડાણ કાપવાની ચીમકી. PGVCL દ્વારા ગત મહિને 26 કરોડની વીજ ચોરી પકડાઈ અને નિયમિત બિલ ભરવા અપીલ કરાઈ.