આવતીકાલે હિંમતનગરના 23 વિસ્તારો અને 5 ગામોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
આવતીકાલે હિંમતનગરના 23 વિસ્તારો અને 5 ગામોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
Published on: 22nd May, 2026

હિંમતનગર-1 સબસ્ટેશનમાં સમારકામને કારણે આવતીકાલે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી 15 થી વધુ ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજકાપથી હિંમતનગર શહેરના 23 વિસ્તારો અને હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર, કુડોલ ગામોમાં અસર થશે. સમારકામ બાદ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.