
વડોદરા-મુંબઈ ટ્રેન કાયમી ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની રજુઆત.
Published on: 28th July, 2025
અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા રેલવે ડી.આર.એમને આવેદનપત્ર આપી ગણેશ ઉત્સવ માટે શરૂ કરેલી ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા માગણી કરાઈ. જીલ્લા રાયગઢ અને જીલ્લા રત્નાગિરીના લાખો લોકોને મારુસાગર એક્સપ્રેસ સિવાય અન્ય દિવસે ટ્રેન ન હોવાથી વાયા મુંબઈથી પ્રવાસ કરવો પડે છે.
વડોદરા-મુંબઈ ટ્રેન કાયમી ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની રજુઆત.

અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા રેલવે ડી.આર.એમને આવેદનપત્ર આપી ગણેશ ઉત્સવ માટે શરૂ કરેલી ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા માગણી કરાઈ. જીલ્લા રાયગઢ અને જીલ્લા રત્નાગિરીના લાખો લોકોને મારુસાગર એક્સપ્રેસ સિવાય અન્ય દિવસે ટ્રેન ન હોવાથી વાયા મુંબઈથી પ્રવાસ કરવો પડે છે.
Published on: July 28, 2025