‘કચ્છ તે વઠા મીં’ ફેમ ભજનિક પ્રવીણભાઈ સૂરદાસનું નિધન, ભજન જગતમાં શોક.
‘કચ્છ તે વઠા મીં’ ફેમ ભજનિક પ્રવીણભાઈ સૂરદાસનું નિધન, ભજન જગતમાં શોક.
Published on: 23rd March, 2026

જાણીતા ભજનિક પ્રવીણભાઈ સૂરદાસ, જેઓ ‘કચ્છ તે વઠા મીં’ ગીતથી જાણીતા હતા, તેમનું કેન્સરથી નિધન થતા ભજન જગતમાં શોક છવાયો છે. 13 વર્ષની વયે ભજન ગાવાની શરૂઆત કરી હતી. તેઓ કુશળ તબલા વાદક પણ હતા. કચ્છ તેમજ વિદેશમાં તેમના ચાહકો છે. Shailesh Jani એ તેમને દિગ્ગજ કલાકાર ગણાવ્યા.