વૈશાલી જાડાવાલાના ફોટો પ્રદર્શનમાં પ્રકૃતિ, વારસો અને લાગણીઓના રંગો કેદ કરાયા.
વૈશાલી જાડાવાલાના ફોટો પ્રદર્શનમાં પ્રકૃતિ, વારસો અને લાગણીઓના રંગો કેદ કરાયા.
Published on: 03rd April, 2026

ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ‘સ્ટિલ સ્ટોરીઝ’ સોલો પ્રદર્શનમાં વૈશાલી જાડાવાલાએ જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે. આ પ્રદર્શન અલકાપુરી સ્થિત આર્ટ ગેલેરીમાં 5 એપ્રિલ સુધી બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેમાં મોર, પક્ષીઓ અને માનવીય લાગણીઓની ક્ષણો કેદ છે. સૂર્યાસ્તના દ્રશ્યો, પ્રકૃતિના રંગો અને માનવીના અભિવ્યક્તિપૂર્ણ પળો પ્રદર્શનને વિશેષ બનાવે છે.