સહાય ફોર્મ રદ થતા રત્નકલાકારોએ RTI કરી, સરકારે ઓફિસ આવી કારણ જાણવા જણાવ્યું.
સહાય ફોર્મ રદ થતા રત્નકલાકારોએ RTI કરી, સરકારે ઓફિસ આવી કારણ જાણવા જણાવ્યું.
Published on: 21st February, 2026

હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે, રત્નકલાકારોના બાળકોની ફી સહાય યોજનાના ફોર્મ રદ થતા RTI કરવામાં આવી. સરકારે વહીવટી કારણોસર ઓફિસ પર રૂબરૂ ફોર્મ જોવા જણાવ્યું. પારદર્શિતાના અભાવના આક્ષેપ સાથે રત્નકલાકારો અપીલ કરશે. Worker Union એ ફોર્મ મંજૂર કરવાની રજૂઆત કરી છે.