પારનેરાના અધ્યાપકે આંગણવાડીના બાળકોને Biscuit નું વિતરણ કર્યું.
પારનેરાના અધ્યાપકે આંગણવાડીના બાળકોને Biscuit નું વિતરણ કર્યું.
Published on: 04th April, 2026

'વતનનું વહાલ' વ્યક્તિને માટી સાથે જોડી રાખે છે. પારનેરાના અધ્યાપક Dr. Manoj Gongiwala એ આંગણવાડીની મુલાકાત લીધી. બાળકો સાથે વાર્તાલાપ કર્યો, રમત-ગમતથી ઉત્સાહ વધાર્યો અને Glucose Biscuit નું વિતરણ કર્યું. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ કાર્યને બિરદાવ્યું. વતનના બાળકોના શિક્ષણ અને પોષણ માટે ફાળો આપવો સૌભાગ્યની વાત છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.