અમદાવાદ રિવરફ્રન્ટ 'સ્યુસાઈડ પોઇન્ટ': છેલ્લાં 10 વર્ષમાં 1628 લોકોએ આપઘાત કર્યો.
અમદાવાદ રિવરફ્રન્ટ 'સ્યુસાઈડ પોઇન્ટ': છેલ્લાં 10 વર્ષમાં 1628 લોકોએ આપઘાત કર્યો.
Published on: 23rd March, 2026

અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઇન્ટ બન્યું, જ્યાં છેલ્લા 10 વર્ષમાં 1628 લોકોએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરનારાઓમાં 1322 પુરુષો, 290 મહિલાઓ અને 16 બાળકોનો સમાવેશ થાય છે. સેલ્ફી લેવાના ચક્કરથી માંડીને બીમારી, પ્રેમ સંબંધો, કુટેવો અને ઘરના કંકાસથી કંટાળીને લોકો આ પગલું ભરી રહ્યા છે. આ એક ચિંતાજનક બાબત છે.