ધો.12માં પરીક્ષાર્થીઓનો અસામાન્ય વધારો: આ વર્ષે સામાન્ય પ્રવાહમાં 77,377 વિદ્યાર્થીઓ વધ્યા.
ધો.12માં પરીક્ષાર્થીઓનો અસામાન્ય વધારો: આ વર્ષે સામાન્ય પ્રવાહમાં 77,377 વિદ્યાર્થીઓ વધ્યા.
Published on: 23rd February, 2026

ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 77,337 વિદ્યાર્થીઓનો વધારો થયો છે, કુલ સંખ્યા 5,01,286 થઈ છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, સ્ટાર્ટઅપ, બિઝનેસ કે B.A, B.Com, BBA, BCA જેવા અભ્યાસક્રમો પસંદ કરે છે. આ ઉપરાંત GPSC, UPSC જેવી પરીક્ષા અને સરકારી નોકરી માટે પણ આ પ્રવાહ લાભદાયી છે. આર્થિક ભારણ પણ એક કારણ છે.