વેપારીઓનું શોષણ ચરમસીમાએ: CGST સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશો અપાયા.
વેપારીઓનું શોષણ ચરમસીમાએ: CGST સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ કેન્દ્ર સરકાર દ્વારા તપાસના આદેશો અપાયા.
Published on: 22nd February, 2026

ભાવનગર CGST કચેરી દ્વારા વેપારીઓને નોટિસ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ બાદ CBI અને GST કાઉન્સિલ દ્વારા તપાસ શરૂ, ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પુરાવાનો નાશ કરાઈ રહ્યો છે, Ship Recycling Industries Association (India) એ વડાપ્રધાનને પત્ર લખી ભાવનગર કમિશનર CGST કચેરીના CCTV ફૂટેજ સાંચવવા અપીલ કરી છે.