મોરબીમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પાટીદાર સમાજનો Garba Classes બંધ કરવાનો નિર્ણય.
મોરબીમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પાટીદાર સમાજનો Garba Classes બંધ કરવાનો નિર્ણય.
Published on: 03rd August, 2025

મોરબીમાં પાટીદાર જન ક્રાંતિ સભામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા Garba Classes બંધ કરવાનો નિર્ણય લેવાયો. Patidar સમાજના હજારો લોકો જોડાયા, રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો હાજર રહ્યા. શેરી Garba Culture તરફ વળવા આહ્વાન કરાયું. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમાજ માટે તત્પર રહેવાનું જણાવ્યું અને સમાજને સંગઠિત રહેવા આહ્વાન કર્યું.