અંજાર નગરપાલિકાના સ્વદેશી મેળામાં 15 હજારથી વધુ લોકોએ મુલાકાત કરી અને રૂ. 20 લાખનું વેચાણ થયું.
અંજાર નગરપાલિકાના સ્વદેશી મેળામાં 15 હજારથી વધુ લોકોએ મુલાકાત કરી અને રૂ. 20 લાખનું વેચાણ થયું.
Published on: 13th March, 2026

અંજાર નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળા’માં 15,000 લોકોએ મુલાકાત લીધી અને રૂ. 20 લાખનું વેચાણ થયું. સ્થાનિક વેપારીઓને વિનામૂલ્યે સ્ટોલ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી. વેપારીઓએ દર ત્રણ માસે આવા મેળા યોજવાની ઈચ્છા વ્યક્ત કરી અને આયોજન માટે પાલિકાનો આભાર માન્યો. કાર્યક્રમમાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.