મહાશિવરાત્રિ: પતિ-પત્નીએ શિવ-પાર્વતી પૂજા કરવી, લાલ સાડી અને સુહાગની વસ્તુઓનું દાન કરવું.
મહાશિવરાત્રિ: પતિ-પત્નીએ શિવ-પાર્વતી પૂજા કરવી, લાલ સાડી અને સુહાગની વસ્તુઓનું દાન કરવું.
Published on: 13th February, 2026

15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. શિવલિંગ દર્શન, પૂજન અને શિવ મંત્રોનો જાપ કરો. પતિ-પત્ની શિવ-પાર્વતીની પૂજા કરે તો વૈવાહિક જીવનમાં સુખ જળવાઈ રહે છે. શિવ-પાર્વતી મંત્ર 'ૐ ઉમા મહેશ્વરાય નમઃ' નો જાપ કરવો. મહામૃત્યુંજય મંત્રના જાપથી અજાણ્યો ભય દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. Shiv-Parvatiની આ રીતે પૂજા કરી શકાય છે.