સરથાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીએ 921 શ્રીફળથી શિવલિંગ બનાવ્યું; શિવરાત્રી મહોત્સવ 16મી સુધી દર્શન માટે ખુલ્લો રહેશે.
સરથાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીએ 921 શ્રીફળથી શિવલિંગ બનાવ્યું; શિવરાત્રી મહોત્સવ 16મી સુધી દર્શન માટે ખુલ્લો રહેશે.
Published on: 12th February, 2026

પ્રજાપિતા બ્રહ્માકુમારી સરથાણા સેન્ટર દ્વારા શિવરાત્રી મહોત્સવમાં નારી શક્તિ દ્વારા શિવપૂજન, ગોકુલગામ યાત્રા, શંકરદેવ ઝાંખી, દ્વાદશ જ્યોતિર્લિંગ અને 921 શ્રીફળથી શિવલિંગ બનાવાયું છે. 16મી ફેબ્રુઆરી સુધી દર્શન થશે. Exhibitionનું આયોજન કરવામાં આવ્યું છે.