મહાશિવરાત્રિએ સોમનાથમાં 5 લાખ ભક્તોના આગમનની સંભાવના વચ્ચે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત.
મહાશિવરાત્રિએ સોમનાથમાં 5 લાખ ભક્તોના આગમનની સંભાવના વચ્ચે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત.
Published on: 13th February, 2026

સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીની તૈયારીઓ પૂરી થઈ; 4-5 લાખ ભક્તોની સંભાવનાથી Gir Somnath પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. SPના માર્ગદર્શન હેઠળ 11 DYSP સહિત 500થી વધુ પોલીસકર્મીઓ, CCTV, ડોગ સ્કવોડ, BDDS અને QRT તૈનાત રહેશે. VVIP મુલાકાત અને કૈલાશ ખેર સહિતના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે તથા ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ છે.