
પ્રાકૃતિક ખેતી: ખર્ચ નહિવત, આવક ચોખ્ખી, ધરમપુરના મહિલા ખેડૂતે 200 આંબા કલમ અને હળદરની ખેતી કરી.
Published on: 18th July, 2025
માકડબનના સુમિત્રાબેને ગીર ગાયથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી. રાસાયણિક ખાતરથી જમીન બગડે છે, ઉત્પાદન ઘટે છે, અને ખર્ચ વધે છે. પ્રાકૃતિક ખેતીથી બચત થાય છે. બીજામૃત અને જીવામૃતથી જમીન ફળદ્રુપ થાય છે, અળસિયા વધે છે. જંતુનાશક દવાને બદલે ગૌમૂત્રથી જીવાતો મટે છે. કેમિકલથી 60 હજાર નફો થતો જે પ્રાકૃતિક ખેતીથી 66 હજાર થયો. 200 આંબા કલમ અને હળદરની ખેતી પણ કરી છે, અને સરકાર તરફથી સહાય પણ મળી.
પ્રાકૃતિક ખેતી: ખર્ચ નહિવત, આવક ચોખ્ખી, ધરમપુરના મહિલા ખેડૂતે 200 આંબા કલમ અને હળદરની ખેતી કરી.

માકડબનના સુમિત્રાબેને ગીર ગાયથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી. રાસાયણિક ખાતરથી જમીન બગડે છે, ઉત્પાદન ઘટે છે, અને ખર્ચ વધે છે. પ્રાકૃતિક ખેતીથી બચત થાય છે. બીજામૃત અને જીવામૃતથી જમીન ફળદ્રુપ થાય છે, અળસિયા વધે છે. જંતુનાશક દવાને બદલે ગૌમૂત્રથી જીવાતો મટે છે. કેમિકલથી 60 હજાર નફો થતો જે પ્રાકૃતિક ખેતીથી 66 હજાર થયો. 200 આંબા કલમ અને હળદરની ખેતી પણ કરી છે, અને સરકાર તરફથી સહાય પણ મળી.
Published on: July 18, 2025