ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવથી ખેડૂતોને હાલાકી: રજૂઆત છતાં સમસ્યા યથાવત.
ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવથી ખેડૂતોને હાલાકી: રજૂઆત છતાં સમસ્યા યથાવત.
Published on: 21st February, 2026

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં શૌચાલયોની સ્વચ્છતાના અભાવે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. BJP પ્રેરિત બોડી હોવા છતાં, સમયાંતરે સફાઈ થતી નથી. ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જનસી વેચવા આવતા ખેડૂતોએ ફોટા વાયરલ કરીને સ્વચ્છતાની પોલ ખોલી છે, છતાં પરિસ્થિતિ "એઝ ઈટ ઈઝ" છે.