શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ
શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ
Published on: 02nd March, 2026

pimg src="https://static.gujaratsamachar.com/content_image/content_image_b2c7dc53-85a2-47b6-ad6e-c0bb525d9849.jpeg" data-filename="B-2.jpg"br/ppfont color="#9c0000"- શહેરની સર ટી. હોસ્પિટલમાં/font/ppfont color="#9c0000"- નવેમ્બરથી 20 મી ફેબુ્રઆરી સુધીમાં હોસ્પટલમાં કુલ 3635 શરદી, ઉધરસ અને તાવના દર્દી, કોરોના સ્વાઈન ફ્લૂનો એક પણ કેસ નહી/font/pdivspan style="font-size: 18px;"ભાવનગર : શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભની સ્થિતિમાં હાલ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. આ વચ્ચે શિયાળ દરમિયાન ઋતુગત બિમારીના નોંધપાત્ર કેસો હોસ્પિટલમાં જોવા મળી છે./span/div