ટાલિયાપણું હવે અસાધ્ય નથી! 34 વર્ષીય મહિલાને કુદરતી રીતે વાળ ઉગ્યા: ગાંધીનગરની આયુર્વેદ હોસ્પિટલમાં સફળ સારવાર.
ટાલિયાપણું હવે અસાધ્ય નથી! 34 વર્ષીય મહિલાને કુદરતી રીતે વાળ ઉગ્યા: ગાંધીનગરની આયુર્વેદ હોસ્પિટલમાં સફળ સારવાર.
Published on: 01st March, 2026

પ્રદૂષણ અને તણાવથી વાળ ખરવાની સમસ્યાનો આયુર્વેદિક ઉપચાર ગાંધીનગરની હોસ્પિટલમાં શક્ય બન્યો. 34 વર્ષીય મહિલાને 6 મહિનાની સારવાર બાદ કુદરતી વાળ ઉગ્યા, મોંઘી ટ્રીટમેન્ટ નિષ્ફળ ગઈ હતી. આયુર્વેદના સિદ્ધાંતોથી કસ્ટમાઇઝ્ડ સારવાર અપનાવી, પ્રોફેસર કિરણ રાજના માર્ગદર્શન હેઠળ સફળતા મળી. આયુર્વેદથી કાયમી પરિણામ મળી શકે છે. Alopecia ની તકલીફ પણ દૂર થઈ.