વનઆરક્ષિત વિસ્તારમાં આગ: હરિયાળી પર જોખમ - ગાંધીનગરના ગ્રીન વિસ્તારમાં પાનખરના પાંદડામાં આગથી પર્યાવરણને નુકસાનનું જોખમ.
વનઆરક્ષિત વિસ્તારમાં આગ: હરિયાળી પર જોખમ - ગાંધીનગરના ગ્રીન વિસ્તારમાં પાનખરના પાંદડામાં આગથી પર્યાવરણને નુકસાનનું જોખમ.
Published on: 26th February, 2026

ગાંધીનગરમાં પાનખરને કારણે સૂકા પાંદડાથી ઢંકાયેલા વનઆરક્ષિત વિસ્તાર સેક્ટર-6માં આગ લાગી, પરંતુ વનકર્મીઓએ કાબુ મેળવ્યો. ગુજરાતના ગ્રીનેસ્ટ સિટીમાં ટીખળખોરો દ્વારા સૂકા પાંદડા સળગાવવાની ઘટનાઓથી હરિયાળી અને પર્યાવરણ જોખમાય છે, જેનાથી શહેરની ગરિમા માટે ચિંતા વધી છે. વન વિભાગે પેટ્રોલિંગ વધાર્યું.