ભાવનગરમાં વાવાઝોડાથી PGVCLના 125 વીજપોલ ધરાશાયી.
ભાવનગરમાં વાવાઝોડાથી PGVCLના 125 વીજપોલ ધરાશાયી.
Published on: 21st March, 2026

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી PGVCLના 125 વીજપોલ ધરાશાયી થયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થતા તંત્ર કામે લાગ્યું. સિટી-1 ડિવિઝનમાં 8, સિટી-2 માં 71, રૂરલમાં 22, મહુવામાં 3 અને પાલિતાણામાં 21 વીજપોલ તૂટ્યા. 98 ખેતીવાડી ફિડર બંધ, પુનઃસ્થાપન કાર્ય ચાલુ. 3 ટ્રાન્સ્ફૉર્મર ક્ષતિગ્રસ્ત અને વાવાઝોડાથી વીજળીને લગતી 1640 ફરિયાદ (PGVCL).