વાસણઘાટ સર્કલે પેસેન્જર ભરવા બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી થતા એક ચાલક પર લાકડાના ધોકાથી હુમલો, માથામાં 4 ટાંકા આવ્યા.
વાસણઘાટ સર્કલે પેસેન્જર ભરવા બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી થતા એક ચાલક પર લાકડાના ધોકાથી હુમલો, માથામાં 4 ટાંકા આવ્યા.
Published on: 21st March, 2026

ભાવનગરના વાસણઘાટ સર્કલ પાસે પેસેન્જર બેસાડવા બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી થઈ. જેમાં જહાંગીર નામના ચાલકે મનોજ નામના રિક્ષા ચાલકને લાકડાના ધોકાથી માર માર્યો, માથામાં 4 ટાંકા આવ્યા. આ ઘટના નીલમબાગ પોલીસ મથકે નોંધાઈ છે.