ભારતની IT કંપનીઓ માટે Anthropic વિલન સાબિત થયું: 7 લાખ કરોડનું નુકસાન થવાની દહેશત.
ભારતની IT કંપનીઓ માટે Anthropic વિલન સાબિત થયું: 7 લાખ કરોડનું નુકસાન થવાની દહેશત.
Published on: 17th February, 2026

AI કંપની Anthropicના ટૂલ્સ લીગલ વર્ક, ડેટા એનાલિસિસ અને સેલ્સ વર્કફ્લો જેવા કામો કરશે, જેનાથી IT કંપનીઓના નફાનું માર્જિન ઘટવાની દહેશત છે. શેરબજારમાં એન્થ્રોપિકના કારણે ભારતની IT કંપનીઓમાં ગભરાટ ફેલાયો છે અને 7 લાખ કરોડનું ધોવાણ થયું છે.