સત્સંગ ફ્લોરામાં નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની આરાધના અને ઉલ્લાસભેર ઉજવણી.
સત્સંગ ફ્લોરામાં નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની આરાધના અને ઉલ્લાસભેર ઉજવણી.
Published on: 27th September, 2025

શારદીય નવરાત્રિના પાંચમાં દિવસે સત્સંગ ફ્લોરાના રહીશો દ્વારા મા સ્કંદમાતાની પૂજા અર્ચના કરવામાં આવી. જેમાં સાગર શુક્લ, ડો. હિરેન કોટેચા જેવા સદસ્યોએ ભાગ લીધો. આરતી બાદ સ્તુતિની આરાધના અને ગરબા રમીને ઉજવણી રંગીન બનાવી. રહીશોએ નાસ્તાનો આસ્વાદ કર્યો. આ રીતે નવરાત્રિના પાંચમા દિવસની ઉજવણી ભક્તિ અને આનંદથી ગુંજતી રહી.