
માનસ દર્શન: રાગથી વિરાગની યાત્રા - Daruka રાક્ષસીની કથા અને રાગ, અનુરાગ, વિરાગના ત્રણ તબક્કાનું વર્ણન.
Published on: 27th July, 2025
ભગવાન નાગેશ્વર સાથે જોડાયેલી દારુકા નામની રાક્ષસીની કથા છે, જેણે આકરી તપસ્યાથી વરદાન મેળવી સમાજને પોતાના કંટ્રોલમાં કરી લીધો. પ્રભુતા મળતા તે ઉચ્છૃંખલ બની બાહ્મણો અને સાધુ-સંતોની નિંદા કરવા લાગી. એક તપસ્વી ઋષિએ સત્ત્વશીલ સમાજને એકઠો કર્યો, જેનાથી ડરીને દારુકા સમુદ્રમાં ભાગી ગઈ. આ કથા શ્રવણથી રાગ ઉત્પન્ન થાય છે, જે અનુરાગમાં પરિણમે છે અને અંતે વિરાગ તરફ લઈ જાય છે.
માનસ દર્શન: રાગથી વિરાગની યાત્રા - Daruka રાક્ષસીની કથા અને રાગ, અનુરાગ, વિરાગના ત્રણ તબક્કાનું વર્ણન.

ભગવાન નાગેશ્વર સાથે જોડાયેલી દારુકા નામની રાક્ષસીની કથા છે, જેણે આકરી તપસ્યાથી વરદાન મેળવી સમાજને પોતાના કંટ્રોલમાં કરી લીધો. પ્રભુતા મળતા તે ઉચ્છૃંખલ બની બાહ્મણો અને સાધુ-સંતોની નિંદા કરવા લાગી. એક તપસ્વી ઋષિએ સત્ત્વશીલ સમાજને એકઠો કર્યો, જેનાથી ડરીને દારુકા સમુદ્રમાં ભાગી ગઈ. આ કથા શ્રવણથી રાગ ઉત્પન્ન થાય છે, જે અનુરાગમાં પરિણમે છે અને અંતે વિરાગ તરફ લઈ જાય છે.
Published on: July 27, 2025