ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ.
ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ.
Published on: 16th March, 2026

19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ, જે 27 માર્ચ સુધી ચાલશે. હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2083માં અધિકમાસ હોવાથી 13 મહિના હશે. આ નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનું મહત્વ છે, જેમાં ઘટસ્થાપના અને વ્રતનું વિધાન છે. આ વર્ષે જેઠ માસનો અધિકમાસ રહેશે.