પાળિયાદ પાંજરાપોળને રૂ. 51,000નું દાન ગામી પરિવારે સ્વ. જડીબેનના મોક્ષાર્થે અર્પણ કર્યા.
પાળિયાદ પાંજરાપોળને રૂ. 51,000નું દાન ગામી પરિવારે સ્વ. જડીબેનના મોક્ષાર્થે અર્પણ કર્યા.
Published on: 11th March, 2026

પાળિયાદ મહાજન પાંજરાપોળને જીવદયા માટે રૂ. 51,000નું દાન ગામી પરિવારે સ્વ. જડીબેનના મોક્ષાર્થે આપ્યું. આ રકમનો ઉપયોગ અબોલ પશુઓના ઘાસચારા માટે થશે. ગોવિંદભાઈ, ગોરધનભાઈ સહિતના ગામી પરિવારે માતાની સ્મૃતિમાં આ યોગદાન આપ્યું. ટ્રસ્ટીઓએ ગામી પરિવારનો આભાર માન્યો અને સ્વ. જડીબેનને શ્રદ્ધાંજલિ આપી.