વર્લ્ડ કપ ટ્રોફીને મંદિર લઈ જવા પર વિવાદ થતા પૂર્વ ખેલાડી ભડક્યા, ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે.
વર્લ્ડ કપ ટ્રોફીને મંદિર લઈ જવા પર વિવાદ થતા પૂર્વ ખેલાડી ભડક્યા, ટીમ ઈન્ડિયા પર શરમ આવે છે.
Published on: 10th March, 2026

ટીમ ઇન્ડિયા દ્વારા વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફીને મંદિર લઈ જવા મુદ્દે કીર્તિ આઝાદે વિરોધ દર્શાવ્યો. તેમણે કહ્યું કે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી ટ્રોફીને કોઈ ચોક્કસ ધાર્મિક સ્થળે લઈ જવી યોગ્ય નથી. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો કે ટ્રોફીને મસ્જિદ કે ચર્ચમાં કેમ ન લઈ ગયા?