વિશ્રામ દ્વારિકામાં ભવ્ય શિવપુરાણ કથા મહોત્સવ: હજારો ભાવિકો ઉમટ્યા.
વિશ્રામ દ્વારિકામાં ભવ્ય શિવપુરાણ કથા મહોત્સવ: હજારો ભાવિકો ઉમટ્યા.
Published on: 10th May, 2026

પોરબંદરના શીંગડા (વિશ્રામ દ્વારિકા) ખાતે વિશ્રામ દ્વારિકાધીશ મંદિરમાં 3 થી 11 મે, 2026 સુધી ભવ્ય શિવપુરાણ કથા મહોત્સવનું આયોજન. કથાકાર ચંદ્રેશભાઈ સેવક સંગીતમય શૈલીમાં શિવકથા રસપાન કરાવી રહ્યા છે, જેમાં બાર જ્યોતિર્લિંગ અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માતા અનસુયાજીના પ્રસંગનું વર્ણન. દરરોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે, અને મહાપ્રસાદની વ્યવસ્થા સાથે મહેમાનો અને સંતોનું સન્માન.