આંબાવાડીમાં વેપારીના પિતા પર હુમલો: 26 લાખની ચોરી કરનાર 3 ઝડપાયા.
આંબાવાડીમાં વેપારીના પિતા પર હુમલો: 26 લાખની ચોરી કરનાર 3 ઝડપાયા.
Published on: 10th May, 2026

ગુજરાત યુનિવર્સિટી પોલીસે આંબાવાડીમાં વેપારીના ઘરે થયેલી ₹૨૬ લાખની ચોરી અને હુમલાના કેસમાં મુખ્ય આરોપી શંકર આગ્યાપ્રસાદ સહિત તેના મિત્રો આકાશ ઠાકુર અને આયાઝ અહેમદની ધરપકડ કરી છે. આરોપીઓએ CCTV તોડી, પ્લાનિંગ સાથે ચોરી કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરની સતર્કતાથી આરોપીઓ ઝડપાયા, જેમની પાસેથી દાગીના જપ્ત કરાયા.