
Chanod: ચાંદોદ ખાતે દશામાની મૂર્તિઓનું રવિવારે વહેલી સવાર સુધી વિસર્જન કરવામાં આવ્યું.
Published on: 04th August, 2025
દશામા વ્રત પૂર્ણાહુતિ પર, ચાંદોદમાં નર્મદા નદીમાં સેંકડો મૂર્તિઓનું વિસર્જન થયું. શ્રાવણ માસમાં દસ દિવસીય વ્રત શરૂ થતા ભક્તોએ ઘરે મૂર્તિઓ સ્થાપી પૂજન કર્યું. 2 ઓગસ્ટના રોજ જાગરણ અને રવિવાર સુધી મૂર્તિઓનું વિસર્જન ચાલ્યું. Chandod Police અને ગ્રામ પંચાયતે વ્યવસ્થા જાળવી.
Chanod: ચાંદોદ ખાતે દશામાની મૂર્તિઓનું રવિવારે વહેલી સવાર સુધી વિસર્જન કરવામાં આવ્યું.

દશામા વ્રત પૂર્ણાહુતિ પર, ચાંદોદમાં નર્મદા નદીમાં સેંકડો મૂર્તિઓનું વિસર્જન થયું. શ્રાવણ માસમાં દસ દિવસીય વ્રત શરૂ થતા ભક્તોએ ઘરે મૂર્તિઓ સ્થાપી પૂજન કર્યું. 2 ઓગસ્ટના રોજ જાગરણ અને રવિવાર સુધી મૂર્તિઓનું વિસર્જન ચાલ્યું. Chandod Police અને ગ્રામ પંચાયતે વ્યવસ્થા જાળવી.
Published on: August 04, 2025
Published on: 04th August, 2025