ભાવનગરમાં શ્રી કૈવલ્યાનંદ સ્વામી દેરી ખાતે બટુક ભોજન યોજાયું.
ભાવનગરમાં શ્રી કૈવલ્યાનંદ સ્વામી દેરી ખાતે બટુક ભોજન યોજાયું.
Published on: 21st March, 2026

ભાવનગરના કૃષ્ણનગર દેરીરોડ પર શ્રી કૈવલ્યાનંદ સ્વામી મહારાજની દેરી ખાતે બટુક ભોજનનું આયોજન થયું. 500+ બાળકોએ ભોજન લીધું. દેરીરોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજન થાય છે, જેમાં ભોજન સાથે gift અને ice cream પણ અપાય છે. 2001માં જીર્ણોદ્ધાર બાદ 25 વર્ષથી આ પરંપરા છે. આ વર્ષે 131મી પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો.