અમરેલીના ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તોની પદયાત્રા
અમરેલીના ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તોની પદયાત્રા
Published on: 02nd April, 2026

હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ લાઠીના ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટ્યા. Amreli સહિત આસપાસના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે પહોંચ્યા. મંદિરને રોશનીથી શણગારાયું. દર વર્ષે ભક્તો મનોકામના પૂર્ણ કરવા 40 KM પગપાળા યાત્રા કરે છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, ઠંડા પીણાં અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ. SP સંજય ખરાત સહિત પોલીસ પરિવારે પણ દર્શન કર્યા.