ચારધામ યાત્રા 2026: યુદ્ધના સંકટથી રજીસ્ટ્રેશનમાં ઘટાડો
ચારધામ યાત્રા 2026: યુદ્ધના સંકટથી રજીસ્ટ્રેશનમાં ઘટાડો
Published on: 03rd April, 2026

વૈશ્વિક તણાવ અને યુદ્ધની સ્થિતિને લીધે ચારધામ યાત્રા પર અસર, બુકિંગ ઘટતા પર્યટન વેપારી ચિંતિત છે. ગયા વર્ષે શરૂઆતના 26 દિવસમાં 17 લાખ રજીસ્ટ્રેશન થયા હતા, જયારે આ વર્ષે ફક્ત 11,07,841 રજીસ્ટ્રેશન થયા છે. ઓપરેટરો ઇંધણના ભાવ વધવાની આશંકાથી બુકિંગ લેવામાં ખચકાઈ રહ્યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધના સમાચારથી હોટલ બુકિંગ પણ "hold" પર છે. 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.