અમદાવાદના સોલામાં શિવકથાનો પ્રારંભ.
અમદાવાદના સોલામાં શિવકથાનો પ્રારંભ.
Published on: 02nd April, 2026

અમદાવાદના સોલા ખાતે શિવકથાનો પ્રારંભ, જે 1 એપ્રિલ, 2026 થી 9 એપ્રિલ, 2026 સુધી ચાલશે. ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા નીકળી હતી, જેમાં નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટા બાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજન, લંકેશબાપુ વ્યાસપીઠ પરથી શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા રાત્રે 8:00 થી 11:00 સુધી યોજાય છે. શિવભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. AMC મેદાનમાં સુવિધાઓ ઉપલબ્ધ છે.