દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના પર હાઇકોર્ટ લાલઘૂમ
દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના પર હાઇકોર્ટ લાલઘૂમ
Published on: 07th September, 2026

દિલ્હી સત્ય નિકેતન PG Collapse દુર્ઘટનામાં 7 વિદ્યાર્થીઓના મોત બાદ દિલ્હી હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ દુર્ઘટના માટે માત્ર બિલ્ડિંગનો માલિક જ નહીં, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પણ એટલું જ જવાબદાર છે. કોર્ટે MCD, દિલ્હી સરકાર અને દિલ્હી યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે અને સમગ્ર દિલ્હીમાં PG હોસ્ટેલોનું તાત્કાલિક ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. ગેરકાયદે બાંધકામ અને પૂરતી હોસ્ટેલ સુવિધાઓના અભાવ પર પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી.