ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીની મતગણતરી આજે નહીં, 12 વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી.
ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીની મતગણતરી આજે નહીં, 12 વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી.
Published on: 09th March, 2026

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશનરની બેદરકારીના આક્ષેપથી વિવાદ થયો છે. અમદાવાદમાં વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. મતગણતરી પહેલાં વિવાદ વધ્યો, આજે મતગણતરી નહીં થાય. ચૂંટણી કમિશનરો રાજીનામા આપે તેવી શક્યતા છે. 12 વકીલો સામે ચૂંટણી કમિશનરે Bar Council of Indiaમાં અરજી કરી. બેલેટ પેપરની પેટી ખુલ્લી મુકાયાનો વકીલોનો આક્ષેપ છે. અમદાવાદમાં બે સેન્ટરો પર ચૂંટણી યોજાઈ હતી.